હાઇપરગ્લાયસેમિયા એટલે બ્લડ શુગરનું વધેલું સ્તર, જે ઘણીવાર ડાયાબિટીસ સાથે સંકળાયેલ હોય છે, જ્યારે હાઇપોગ્લાયસેમિયા એ લૉ બ્લડ શુગર ગણાય છે, જેમાં મૂંઝવણ અને પરસેવો વળવા જેવા લક્ષણો જણાય છે. બ્લડ ગ્લુકોઝના સ્તરનું સંતુલન જાળવવું એ તમારા એકંદર આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે.
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં હાઇપરગ્લાયસેમિયાના લક્ષણો થોડાં દિવસો કે અઠવાડિયાઓમાં ધીમે-ધીમે વિકસે છે. કેટલાક કિસ્સાઓમાં જ્યાં સુધી બ્લડ શુગરનું લેવલ ખૂબ ઊંચું ના જતું રહે ત્યાં સુધી કોઈ લક્ષણો જણાતા નથી.
હાઇપરગ્લાયસેમિયાના લક્ષણોમાં સમાવિષ્ટ છેઃ
હાઇપરગ્લાયસેમિયા અહીં નીચે જણાવેલા કારણોસર થઈ શકે છેઃ
ક્યારેક-ક્યારેક બાળકોમાં અને ઝડપથી વૃદ્ધિ પામી રહેલા યુવાનોમાં પણ હાઇપરગ્લાયસેમિયાની ઘટનાઓ જોઈ શકાય છે. હાઇપરગ્લાયસેમિયાના લક્ષણો નિદાન નહીં થયેલા ડાયાબિટીસ માટે પણ જોઈ શકાય છે, આથી વધુ સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવાથી મદદ મળી શકે છે.
હાઇપરગ્લાયસેમિયાના લક્ષણોમાં સમાવિષ્ટ છેઃ
જો હાઇપરગ્લાયસેમિયાની સારવાર કરવામાં ના આવે તો, તેના કારણે પેદા થતી જટિલતાઓમાં સમાવિષ્ટ છેઃ
હાઇપરગ્લાયસેમિયાને આ મુજબ નિવારી શકાય છે